રવિવાર, 15 જાન્યુઆરી, 2012

==જૂનાગઢ માહિતી ==

==જૂનાગઢ માહિતી ==

* '''જૂનાગઢ જિલ્‍લો પ્રથમ નજરે'''
ક્ષેત્રફળ ચો.કિ.મી. - ૮૭૮૨.૦૭ ચો.કિ.મી.

* '''ભૌગોલિક સ્‍થાન '''
૨૦.૪૪ થી ૨૧.૪૦ ઉતર અક્ષાંશ અને ૬૯.૪૦ થી ૭૧.૦પ પૂર્વ અક્ષાંશ આ
જિલ્‍લાની પૂર્વ દિશામાં અમરેલી જિલ્લો, ઉત્તર દિશામાં જામનગર જિલ્લો અને
રાજકોટ જિલ્લો, પશ્ર્ચિમ દિશામાં પોરબંદર જિલ્લો તેમ જ દક્ષિણ દિશામાં
અરબી સમુદ્ર આવેલો છે.

=== તાલુકા ===
જૂનાગઢ, વિસાવદર, વંથલી, ભેંસાણ, માણાવદર, વેરાવળ, તાલાળા, સુત્રાપાડા,
કોડીનાર, કેશોદ, માળિયા, માંગરોલ, ઉના અને મેંદરડા.

ગામોની સંખ્‍યા - ૧૦૩૨.

== વસ્તી ==
કુલ - ૨૪,૪૮,૧૭૩.
પુરુષ - ૧૨,૫૨,૩૫૦.
સ્‍ત્રી - ૧૧,૯૫,૮૨૩.
જાતિ પ્રમાણ - દર હજાર પુરુષે ૯૫૫ સ્‍ત્રી

વસ્તી વૃદ્ધિ દર - ૧૭.૦૮ ટકા.

શહેરી વસ્તી - ૭,૨૫,૪૫૮.

ગ્રામ્‍ય વસ્તી - ૧૭,૨૨,૭૧૫.

સાક્ષરતા દર - મહિલાઓ - ૫૬.૯૨, પુરુષ - ૭૯.૩૭

= ઉત્પાદન તથા વિકાસ =
* '''મુખ્‍ય પાક '''
મગફળી, શેરડી, કપાસ, ઘઉં, બાજરી, જુવાર, ચણા,મકાઇ અને કઠોળ.

* '''મુખ્‍ય ખનીજો '''
ચોક, લાઇમ સ્‍ટોન, બોકસાઇટ, સફેદ અને કાળો પથ્‍થર.

* '''મુખ્‍ય વ્‍યવસાય - કૃષિ, પશુપાલન અને માછીમાર'''

રેલ્‍વે - ૪૨૧ કિ.મી.

રસ્‍તા - ૪૮૧૦ કિ.મી.

* '''બંદરો '''
વેરાવળ અને માંગરોળ ઉપરાંત માછીમાર માટે શીલ, ચોરવાડ, કોડીનાર, નવાબંદર.

એરપોર્ટ - કેશોદ

* '''પોષ્‍ટ ઓફીસ - ૯૭૪'''

* '''બેન્‍ક '''
રાષ્‍ટ્રીયકૃત બેન્‍કની શાખા - ૧૨૬.
સહકારી ખેતી અને ગ્રામીણ વિકાસ બેન્‍કની શાખા - ૧૩.
કો-ઓપરેટીવ બેન્‍કની શાખા - ૬૩.
જૂનાગઢ જિલ્‍લો ગ્રામિપ બેન્‍કની શાખા - ૨૨

== પર્યટન ==

* રેલ માર્ગ્ : જુનાગઢ જંકશન

== ઉધોગ ==
* '''ઔધોગિક વસાહતો '''
જૂનાગઢ, વેરાવળ, વિસાવદર, શીલ, સુત્રાપાડા.

* '''લઘુ ઉધોગ એકમો - ૬૪૮૬'''

મધ્‍યમ, મોટા ઔધોગિક એકમો - ૪૪.

ઔધોગિક સહકારી મંડળી - ૨૭૫.

== શિક્ષણ ==
* '''શિક્ષણ સંસ્‍થાઓ '''
પ્રાથમિક શાળાઓ - ૧૨૯૦.
માધ્‍યમિક શાળાઓ - ૩૪૩.
ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓ - ૧૧૪
કોલેજ - ૧૬

* '''યુનિવર્સિટી '''
ગુજરાત કૃષિ યુનિવર્સિટી, સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટી


== લોકમેળા ==
મહાશીવરાત્રી, ગિરનારની પરિક્રમા, અષાઢી બીજનો પરબનો મેળો, સોમનાથ ખાતે
કાર્તિકી પૂર્ણિમાનો મેળો, ચોરવાડ ખાતે ઝુંડનો મેળો, ખોરાસા,
વ્‍યંકટેશ્ર્વર મંદિરનો મેળો, ઉપલા દાતારનો ઉર્સનો મેળો.,
કેશૉદ અક્ષયગઢનૉ મેળૉ

== જિલ્લાનાં જોવાલાયક સ્‍થળો ==
જૂનાગઢ શહેરમાં - સકકર બાગ પ્રાણી સંગ્રહાલય, નરસિંહ મહેતાનો ચોંરો,
ઉપરકોટપ દરબાર હોલ મ્‍યુઝીયમ, મકબરા, ગિરનાર પર્વત અને તળેટીના ધા‍ર્મિક
સ્‍થાનો, દામોદર કુંડ, અશોકનો શિલાલેખ, ઉપરાંત સાસણગિર અને ગિરના
જંગલોમાં એશીયાટીક લાયન, પ્રસિધ્‍ધ સોમનાથ મંદિર, પરબવાવડી, તુલશીશ્‍યામ,
ગિર મધ્‍યે કનકાઇ, નવું ચેખર, બાણેજ, હોલીડે-કેમ્‍પ અને અહેમદપુર માંડવી.

શ્રી કૃષ્ણનાં લાડીલા ભક્ત શ્રી નરસિંહ મહેતાનુ જુનાગઢ સંત સતી અને
શુરવીરોના ઐતિહાસીક શહેરને ગિરનારનો આશ્રય મળેલો છે. મુચકન્દ રાજાના
હસ્તે કાલયૌવન(કલ્યવાન) નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહિંયા પધારે
છે. ત્યાં પવીત્ર દામોદર કુંડ આવેલો છે. પ્રાચીન સમયના મહારાજા સમ્રાટ
અશોકનો શીલાલેખ પણ આવેલો છે. ચંપારણ્યથી શ્રીમદ્ વલ્લભાચાર્યમહાપ્રભુજી
અહિ પધારે છે. અહિ ભગવત ચીંતન અને પારાયણ કરે
છે.તથા છપૈયા થી શ્રી નિલકંઠવર્ણી મહરાજ અહિ પધારે છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો